અકસ્માત ને લીધે જયારે ત્રીજી વ્યક્તિની સંપતિને નુકશાન થાય ત્યારે

A. વાહન ચાલક નજીક ના પોલીસ સ્ટેશન માં ૨૪ કલાક માં જાણ કરશે.

B. વાહન ચાલક નજીકના પોલીસ સ્ટેશન માં ૭ દિવસ માં જાણ કરશે.

C. કોઈપણ પોલીસ સ્ટેશન માં જાણ કરવાની જરૂર નથી.